હરિ ૐ તત્ સત્ ।
સહર્ષ જણાવવાનું કે યોગનિકેતન દ્વારા હાલમાં ચાલી રહેલી યોગશિબિરના ભાગ તરીકે રવિવાર, તા. ૫મી મે, ૨૦૨૪ના રોજ સવારે ૬.૩૦ થી ૭.૩૦ દરમિયાન ભણસાલી ટ્રસ્ટ સંચાલિત જીવનશૈલી ક્લિનિક, સૂરતના તબીબ, આરોગ્ય લેખક તેમ જ આરોગ્ય શિક્ષક ડૉ. કેતન ઝવેરી દ્વારા સ્વસ્થ જીવનશૈલી વિષય પર વાર્તાલાપ ગોઠવવામાં આવ્યો છે, જેમાં ભાગ લેવા યોગનિકેતનના સર્વે યોગશિક્ષકો, સાધકો અને વિદ્યાર્થીઓને ભાવભીનું આમંત્રણ છે.